1.5 KiB
1.5 KiB
પણ જો તે કૃપાથી થયું
પાઉલ એ સમજાવવાનું ચાલુ રાખે છે કે કેવી રીતે દેવની દયા કાર્ય કરે છે. " પણ દેવની દયા કૃપાથી કાર્ય કરે છે"
તો પછી શું?
" આપણે શું નિષ્કર્ષ પર આવવું? " વૈકલ્પિક ભાષાંતર: " આપણે આ યાદ રાખવાની જરૂર છે." ( જુઓ: પ્રશ્નાર્થસુચક પ્રશ્ન )
દેવે તેમને જડતાનો આત્મા આપ્યો છે, ન દેખે તેવી આંખો અને ન સાંભળે તેવા કાન
તેઓ આત્મિક રીતે જડ થઇ ગયા છે તે સત્ય દર્શાવતું રૂપક છે. તેઓ આત્મિક સત્ય જોઈ કે સાંભળી શકતા નથી.
ન દેખે તેવી આંખો
પોતાની આંખે જોવાની ક્ષમતાને સમજણ પ્રાપ્ત કરવાની સમકક્ષ ગણેલ છે.
ન સાંભળે તેવા કાન
પોતાના કાનથી સાંભળવાની ક્ષમતાને આધીનતાની સમકક્ષ ગણેલ છે.