15 lines
1.5 KiB
Markdown
15 lines
1.5 KiB
Markdown
|
# પણ જો તે કૃપાથી થયું
|
||
|
|
||
|
પાઉલ એ સમજાવવાનું ચાલુ રાખે છે કે કેવી રીતે દેવની દયા કાર્ય કરે છે. " પણ દેવની દયા કૃપાથી કાર્ય કરે છે"
|
||
|
# તો પછી શું?
|
||
|
|
||
|
" આપણે શું નિષ્કર્ષ પર આવવું? " વૈકલ્પિક ભાષાંતર: " આપણે આ યાદ રાખવાની જરૂર છે." ( જુઓ: પ્રશ્નાર્થસુચક પ્રશ્ન )
|
||
|
# દેવે તેમને જડતાનો આત્મા આપ્યો છે, ન દેખે તેવી આંખો અને ન સાંભળે તેવા કાન
|
||
|
|
||
|
તેઓ આત્મિક રીતે જડ થઇ ગયા છે તે સત્ય દર્શાવતું રૂપક છે. તેઓ આત્મિક સત્ય જોઈ કે સાંભળી શકતા નથી.
|
||
|
# ન દેખે તેવી આંખો
|
||
|
|
||
|
પોતાની આંખે જોવાની ક્ષમતાને સમજણ પ્રાપ્ત કરવાની સમકક્ષ ગણેલ છે.
|
||
|
# ન સાંભળે તેવા કાન
|
||
|
|
||
|
પોતાના કાનથી સાંભળવાની ક્ષમતાને આધીનતાની સમકક્ષ ગણેલ છે.
|