15 lines
1.2 KiB
Markdown
15 lines
1.2 KiB
Markdown
# તેઓ ત્યજી ....કુમાર્ગે ગયા ....અનુસર્યા
|
|
|
|
"જૂઠા શિક્ષકો ત્યજી...કુમાર્ગે ગયા
|
|
...અનુસર્યા ". જુઠા શિક્ષકોએ જે સત્ય છે તેનો નકાર કરવા દ્વારા ઈશ્વરને આજ્ઞાંકિત રહેવાનું નકાર્યું.
|
|
# અન્યાય માટે જેમને કિંમત સ્વીકારવાનું ગમે છે .
|
|
|
|
અનૈતિકતા અને પાપપૂર્ણ કાર્ય માટે ચૂકવણી સ્વીકારી.
|
|
# પણ તેને તેનાં ઉલ્લંઘનને માટે ઠપકો મળ્યો.
|
|
|
|
તેને તેની અનાજ્ઞાધીનતા માટે કઠોરતાથી સુધારવામાં આવ્યો.
|
|
# પ્રબોધાકની ઘેલછાને અટકાવી
|
|
|
|
ઈશ્વરે પ્રબોધાકના મૂર્ખ કાર્યને અટકાવવા ગધેડાનો ઉપયોગ કર્યો. જુઓ: (ગણના: ૨૨:૨૧
|
|
|
|
૩૦) |