gu_tn/2PE/02/15.md

15 lines
1.2 KiB
Markdown

# તેઓ ત્યજી ....કુમાર્ગે ગયા ....અનુસર્યા
"જૂઠા શિક્ષકો ત્યજી...કુમાર્ગે ગયા
...અનુસર્યા ". જુઠા શિક્ષકોએ જે સત્ય છે તેનો નકાર કરવા દ્વારા ઈશ્વરને આજ્ઞાંકિત રહેવાનું નકાર્યું.
# અન્યાય માટે જેમને કિંમત સ્વીકારવાનું ગમે છે .
અનૈતિકતા અને પાપપૂર્ણ કાર્ય માટે ચૂકવણી સ્વીકારી.
# પણ તેને તેનાં ઉલ્લંઘનને માટે ઠપકો મળ્યો.
તેને તેની અનાજ્ઞાધીનતા માટે કઠોરતાથી સુધારવામાં આવ્યો.
# પ્રબોધાકની ઘેલછાને અટકાવી
ઈશ્વરે પ્રબોધાકના મૂર્ખ કાર્યને અટકાવવા ગધેડાનો ઉપયોગ કર્યો. જુઓ: (ગણના: ૨૨:૨૧
૩૦)