gu_tn/2PE/02/15.md

1.2 KiB

તેઓ ત્યજી ....કુમાર્ગે ગયા ....અનુસર્યા

"જૂઠા શિક્ષકો ત્યજી...કુમાર્ગે ગયા ...અનુસર્યા ". જુઠા શિક્ષકોએ જે સત્ય છે તેનો નકાર કરવા દ્વારા ઈશ્વરને આજ્ઞાંકિત રહેવાનું નકાર્યું.

અન્યાય માટે જેમને કિંમત સ્વીકારવાનું ગમે છે .

અનૈતિકતા અને પાપપૂર્ણ કાર્ય માટે ચૂકવણી સ્વીકારી.

પણ તેને તેનાં ઉલ્લંઘનને માટે ઠપકો મળ્યો.

તેને તેની અનાજ્ઞાધીનતા માટે કઠોરતાથી સુધારવામાં આવ્યો.

પ્રબોધાકની ઘેલછાને અટકાવી

ઈશ્વરે પ્રબોધાકના મૂર્ખ કાર્યને અટકાવવા ગધેડાનો ઉપયોગ કર્યો. જુઓ: (ગણના: ૨૨:૨૧

૩૦)