972 B
972 B
ઈસુ કહે છે કે તે પોતે એટલા માટે દુઃખી છે કેમ કે યરુશાલેમ ના લોકોએ દેવનો નકાર કર્યો છે.
યરુશાલેમ, યરુશાલેમ
ઈસુ યરુશાલેમ ના લોકોની સાથે એવી રીતે વાત કરે છે જાણે કે તેઓ પોતે જ શહેર હોય.
તારા બાળકોને
સમગ્ર ઇસ્રાએલ (જુઓ: )
તારે સારુ તારું ઘર ઉજ્જડ મુકાયું છે
એટલે: “દેવ તારા ઘરનો ત્યાગ કરશે અને તે ખાલી થઇ પડશે” (જુઓ: )
તારું ઘર
શક્ય અર્થ: ૧) યરુશાલેમ નગર (જુઓ), અથવા ૨) મંદિર. (જુઓ: )