તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.
હાબેલ થી... તે ઝખાર્યા
હાબેલ એ પ્રથમ વ્યક્તિ હતો જે મરણનો ભોગ બન્યો અને ઝખાર્યા કદાચ ને છેલ્લો વ્યક્તિ હતો જે યહુદીઓ દ્વારા મંદિરમાં મરાયો.
ઝખાર્યા
યોહાન બાપ્તિસ્મીના પિતા એ આ ઝખાર્યા નહોતા.