1.4 KiB
1.4 KiB
તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.
તમને અફસોસ
જુઓ: ૨૩:૧૩.
કેમ કે તમે થાળી અને વાટકાને બહારથી સાફ કરો છો
“શાસ્ત્રીઓ” અને “ફરોશીઓ” બીજાઓની સામે પોતાને “બહાર થી બહુ શુદ્ધ” દેખાડે છે. (જુઓ: રૂપક)
માંહે તેઓ જુલમ અને અત્યાચારથી ભરેલા છે
“તેમની પાસે અતિ ઘણું હોવા છતા અન્યનું તેઓ બળજબરીથી પડાવી લે છે”
તમે આંધળા ફરોશીઓ
ફરોશીઓ સત્યને સમજતા નથી. તેઓ જોકે દૈહિક રીતે આંધળા નથી. (જુઓ: રૂપક)
પહેલા તમે થાળી અને વાટકાને અંદરથી સાફ કરો જેથી તેઓ બહારથી પણ સાફ થશે
જો તેમનાં હૃદય દેવ સાથે હશે તો તેમનું જીવન તે બતાવી આપશે. (જુઓ: રૂપક)