1.1 KiB
1.1 KiB
ઈસુ ઘણાં બધાં લોકોને સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં આગળ ચાલે છે.
તું મારા છાપરા તળે આવે
“તું મારા ઘરમાં આવે” (જુઓ: )
કેવળ શબ્દ કહે
“આજ્ઞા આપ/હુકમ કર”
સિપાહીઓ
“કુશળ લડવૈયાં”
એટલો વિશ્વાસ મેં ઇસ્રાએલમાં પણ (કોઈમાં) જોયો નથી
ઈસુ ના શ્રોતાઓ એવું માનતા હશે કે ઇસ્રાએલ ના યહુદીઓ, જેઓ પોતે દેવના બાળકો હોવાનો દાવો કરે છે, તેમનામાં અન્ય લોકો કરતા વધારે વિશ્વાસ હશે. ઈસુ અહીં જણાવે છે કે તેમનું આવું માનવું ખોટું છે અને આ જમાદાર નો વિશ્વાસ એથી પણ મોટો છે.