gu_tn/EPH/05/05.md

869 B

તમને વ્યર્થ વાતોથી કોઈ ભુલાવે નહિ

"ખોટી વાતોથી તમને કોઈ ભુલાવે નહિ" અથવા તમને કોઈ વ્યર્થ વાતોથી ગેરમાર્ગે દોરે નહિ"

કેમ કે એવાં કામોને લીધે ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર આવે છે

"ઈશ્વરનો કોપ આજ્ઞાભંગ કરનારા પર એવાં કામોને લીધે આવે છે"

તેઓના સહભાગી ના થાઓ

"સાવધ રહો અને તેઓની દુષ્ટ વર્તનન ભાગીડાટ ના થાઓ" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)