તમે આ પંથ વિષે વિચારો
“તમેં પોતે પસંદ કરેલા પંથ વિષે વિચારો”
દરેક જગ્યાએ તેની વિરુધ્ધ બોલવામાં આવે છે.
સમગ્ર રોમન રાજ્યસત્તાના પ્રાંતોમાં જે યહૂદી લોકોએ સુવાર્તાનો તુચ્છકાર કર્યો તેઓ આ “માર્ગ” વિષે ખોટી બાબતો બોલતા હતા. અને કદાચ આ સંદેશો રોમના યહુદીઓએ સંભાળ્યો હશે.