gu_tn/ACT/04/21.md

1.0 KiB

તેઓને શિક્ષા કરી શકાય એવો કોઈજ દોષ તેમને મળ્યો નહિ

તે આગેવાનોને ખબર ના પડી કે કેવી રીતે આ ટોળાના લોકોમાં કે જેઓ એક માણસના સાજપણાના સાક્ષી બન્યા છે તેમાં હુલ્લડ ઉભું કર્યા વિના પિત્તર અને યોહાનને શિક્ષા કરી શકાય.

તેમને ફરી ચેતવણી આપીને

આગેવાનોએ તેમને સજા કરવાની ધમકી આપી

તે માણસ...ની ઉમંર ચાલીસ કરતા વધારે વર્ષની હતી

તે એક સાબિત થયેલું અને જાહેર થયેલું સત્ય હતું કે આ લંગડો માણસ હમણા જ સાજો થયો છે