gu_tn/1CO/15/12.md

910 B

હવે તમે કેવી રીતે કહી શકો કે મરેલાઓનું પુનરુત્થાન નથી?

પાલ ઈસુનું પુનરુત્થાન પ્રગટ કરે છે પણ ત્યાં તો ભેદ છે કરણ કે તેઓ પુનરુત્થાનમાં માનતા નથી. તરફ: “માંરેલાઓનું પુનરુત્થાન નથી એવું કહી શકો નહિ!” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

જો ત્યાં મરેલાઓનું પુનરુત્થાન નથી તો, ખ્રિસ્ત પણ ઉઠ્યા નથી

જો કહેછે કે મરેલાઓનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી.