# પહેલો કરાર પણ લોહી વિના સ્થાપવામાં આવ્યો ન હતો તરફ: "તેથી ઈશ્વરે પહેલો કરાર પણ લોહીથી સ્થાપયો હતો" (જુઓ: વક્રોક્તિ, સક્રિય અને નિષ્ક્રિય) # લોહી લીધું... પાણી સાથે.... અને છાંટવામાં આવ્યું...વચનો...અને બધાં લોકો યાજક ઝુફાને રક્ત અને પાણીમાં ડબોડીને અને તેને હલાવીને રક્ત અને પાણીને ઓળિયા પર અને સર્વ લોકો પર છાંટવામાં આવતું. # ઝુફો છોડનો ઉપયોગ વિધિ અનુસાર છંટકાવ કરવામાં આવતો