# આ મૂર્ખ પશુઓ જેમ પશુઓને અ ક્કલ નથી, તેમ આ માણસો પાસે અક્કલ નથી. અમુક દિશામાં: "આ જૂઠા શિક્ષકો મુર્ખ પશુઓ જેવા છે" (જુઓ: રૂપક) # જેનું તેઓએ અપમાન કર્યું તેઓ તે જાણતા નથી. તેઓ જે જાણતા નથી કે સમજતા નથી તે વિષે તેઓ ખરાબ બોલે છે. # તેઓ નાશ પામશે. અમુક દિશામાં: "ઈશ્વર આ લોકોનો નાશ કરશે" (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય) # તેઓના ખોટાં કાર્યોનુ ફળ તેઓનું નુકસાન છે "તેઓ જે સારું છે તેમ વિચારે છે તે ખરેખર તેમના માટે ખરાબ છે. (જુઓ:કટાક્ષવચન) # તેઓ ડાઘ તથા એબ છે. જૂઠા શિક્ષકો, અપમાનિત અને અનિચ્છનીય છે તેમ જ સરળતાથી જાય નહિ એવા એબ અને ડાઘ સમાન છે જુઓ: (રૂપક) # જયારે તેઓ તમારી સાથે પ્રેમભોજન કરે છે, ત્યારે તેઓ તેમના ઠગારા આનંદમાં મોજશોખ કરે છે ઠગાઈ કરવામાં તેઓ પોતાને પોતાની દ્રષ્ટિમાં આનંદિત માને છે અને દોષ અનુભવતા નથી. # આંખો વ્યભિચારી સ્ત્રીઓથી ભરેલી: તેઓ પાપથી સંતુષ્ટ થતા નથી "દરેક સ્ત્રીને તેઓ વાસનાથી જુએ છે, અને ક્યારેય બંધ થતું નથી." # અંત:કરણો દ્રવ્યલોભમાં કેળવાયેલા છે "અંત:કરણ," લાલચુ કામો અને વિચારોમાં કેળવાયેલા આખા મનુષ્યને રજુ કરે છે. તેઓ સંપતિ અથવા ધન દોલતની ખોટી ઇચ્છા કરે છે.(જુઓ: રૂપક)